By Digital Botad Team | 04 December 2024 10:14 PM
તાજેતરમાં બાંગ્લાદેશમાં થયેલ આપણા હિન્દુ સમાજ ઉપરના માનવ અધિકારનાં હનન સમાન અસહ્ય અત્યાચાર અને કરેલા આક્રમક દમન અને હિન્દુઓને ખતમ કરવાના કરેલા તમામ પ્રકારની યાતના વિરુદ્ધ બોટાદ જિલ્લાના સમસ્ત હિન્દુ સમાજ द्वारा એક વિશાળ મૌન રેલીના સ્વરૂપમાં આવેદન પત્ર આપવાનું છે. તારીખ ૦૬-૧૨-૨૦૨૪ શુક્રવારનાં રોજ બપોરનાં ૩-૦૦ વાગ્યે આવેદનપત્ર મૌન રેલી સ્વરૂપે શ્રી મસ્તરામજી મંદિર બોટાદ થી કલેકટર ઓફિસ સુધી જઈને આપવાનું હોય જેથી તમામ હિન્દુ સમાજને જોડાવા અનુરોધ કરવામાં આવે છે. સ્થળ શ્રી મસ્તરામજી મંદિર બોટાદ તારીખ ૦૬-૧૨-૨૦૨૪ સમય બપોરના ૩-૦૦ કલાકે
Posted By
Digital Botad Team